GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ___ હેઠળ આવરી લેવાના કિસ્સામાં કેન્દ્રિય પ્રત્યક્ષ કરવેરા બોર્ડને છૂટ-છાટ આપવાની સત્તા છે. કલમ 233A, 234A અને 235A કલમ 236A, 237A અને 234C કલમ 236A, 237B અને 238C કલમ 234A. 234B અને 234C કલમ 233A, 234A અને 235A કલમ 236A, 237A અને 234C કલમ 236A, 237B અને 238C કલમ 234A. 234B અને 234C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) CAATsનું પૂર્ણ નામ ___ છે. Computer Assisted Audit Techniques Centre for Alternatives to Animal Testing Children Air Ambulance Trust Cornwall Air Ambulance Trust Computer Assisted Audit Techniques Centre for Alternatives to Animal Testing Children Air Ambulance Trust Cornwall Air Ambulance Trust ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) “નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ? પ્રો. ડેલ્ટન પ્રો. મિલ્ટન ફિડમેન પ્રો. એમ. એચ. ડીકોક પ્રો. રાઈટ્સમેન પ્રો. ડેલ્ટન પ્રો. મિલ્ટન ફિડમેન પ્રો. એમ. એચ. ડીકોક પ્રો. રાઈટ્સમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કઈ ઉદાસીનતા વક્રની લાક્ષણિકતા નથી ? ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે. ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે. ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે. બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે. ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે. ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે. ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે. બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) CGST એક્ટ 2017 ની કલમ 22 ના સ્પષ્ટીકરણ (3) મુજબ નીચેના પૈકી કયુ રાજ્ય “વિશેષ કેટેગરીના રાજ્યો’’ની યાદીમાં નથી ? મણીપુર અરુણાચલ પ્રદેશ ઓરિસ્સા આસામ મણીપુર અરુણાચલ પ્રદેશ ઓરિસ્સા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં, ‘સંરક્ષણ નીતિ’ કરતા ‘મુક્ત વેપાર નીતિ’ના ઘણા ફાયદાઓ છે. નીચેના પૈકી આ સંદર્ભમાં કયો / કયા ફાયદો / ફાયદાઓ છે ?(I) તુલનાત્મક ખર્ચ લાભ(II) સસ્તી આયાત(III) બાળ (નાના) ઉદ્યોગોને સંરક્ષણ (II) અને (III) બંને માત્ર (I) (I) અને (II) બંને માત્ર (II) (II) અને (III) બંને માત્ર (I) (I) અને (II) બંને માત્ર (II) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP