ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

હેમચંદ્રાચાર્ય
રામનારાયણ પાઠક
રણજીતરામ મહેતા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

સમયાંતર
ખુલ્લા બારણે ટકોરા
એક જ દે ચિનગારી
સ્પેક્ટ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

ગાંધીકથા
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
આપણી વિદ્યાપીઠ
મારું જીવન એ મારી વાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP