GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અંદાજપત્ર એ જાહેર નાણાંકીય સાધનો મૂળ અને ઉપયોગ નક્કી કરે છે ત્યારથી તે સરકારના ચોક્કસ મુખ્ય કાર્યોને પરિપૂર્ણ કરવાની પ્રક્રિયામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું તે પ્રકારનું કાર્ય નથી ?

રાજદ્વારી કાર્ય
આર્થિક કાર્ય
રાજકીય કાર્ય
સામાજીક કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી રોકાણોના માપદંડના સંબંધિત કયું સાચું નથી ?

ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે.
હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.
આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.
રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નુકશાન આગળ ખેંચી ન શકાય, જો નુકશાનનું પત્રક સમયસર જમા કરાવવામાં ન આવ્યું હોય ?

માત્ર મૂડી નુકશાન
આપેલ તમામ
માત્ર ઘોડાદોડ થયેલ માલિકી કે જાળવણીની પ્રવૃત્તિનો ખર્ચ
માત્ર ધંધાકીય નુકશાન (સટ્ટાખોરીથી થયેલ કે અન્ય)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો / ક્યાં ઑડિટનો ફાયદો / ફાયદાઓ છે ?
(I) તે એન્ટરપ્રાઈઝના હિસ્સેદારોના હિતનું રક્ષણ કરે છે.
(II) તે કર્મચારીઓની નૈતિક તપાસ છે કે જે ઉચાપત કરતા રોકે છે.
(III) તે કર્મચારીઓમાં આતંક ઉત્પન્ન કરવાનું સાધન છે.

માત્ર (I) અને (II)
માત્ર (I)
માત્ર (II)
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સેબી (SEBI) એ 2004 થી ‘માર્જીન ટ્રેડીંગ’ની શરૂઆત કરી હતી. નવી માર્ગદર્શિકા મુજબ નીચેના પૈકી કઈ મુખ્ય લાક્ષણિકતા નથી ?

દલાલ સમજદાર હોય તે અપેક્ષિત છે અને તેણે એક્પણ ગ્રાહકના ખાતામાં અનિયમિતતા ના થાય તેની ખાતરી આપવી પડે છે.
કોર્પોરેટર દલાલો કે જેમની ચોખ્ખા મૂલ્યની કિંમત ઓછામાં ઓછા રૂા. 3 કરોડ હોય તે પોતાના ગ્રાહકોને ‘માર્જીન ફાઈનાન્સ' પૂરા પાડી શકે છે.
ગ્રાહકોને ફાઈનાન્સ આપવા માટે દલાલ પોતાના ભંડોળ અથવા બેંકમાંથી ઊછીના ભંડોળ અથવા રીઝર્વ બેંક દ્વારા માન્ય NBFCમાંથી ઉછીના ભંડોળનો ઉપયોગ કરી શકે છે.
દલાલનું કુલ દેવું પોતાના ચોખ્ખા મૂલ્યના 10 ગણાથી વધુ હોવું ના જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘‘ઉત્કલ્પના એ માનવે શોધેલું સૌથી શક્તિશાળી સાધન છે, જેના દ્વારા નવું જ્ઞાન સંપાદિત કરી શકાય છે." પરિકલ્પનાની ઉપરની વ્યાખ્યા ___ એ આપી છે.

કાર્લ પિયર્સને
પી. વી. યંગે
એફ. એન. કર્લિગરે
વુડવર્થે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP