GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતીય રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બેંકો અને વિદેશી બેંકોની મંજૂરી દેશમાં ક્યારે આપી ? 1991 માં 1994 માં 1993 માં 1992 માં 1991 માં 1994 માં 1993 માં 1992 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) આવકવેરા ધારાની કલમ 142 અથવા 142A હેઠળ નીચેના પૈકી કયું આકારણી પહેલાની તપાસને આવરી લેતું નથી ? તપાસ મૂકવી અને એસેસીને તક આપવી. મૂલ્યાંકન અધિકારી આપવા. ઑડિટ થયેલ ન હોય તેવા હિસાબોને આવકવેરા વિભાગમાં જમા કરાવવા માટે દિશા સૂચન કરવું. એસેસીને રીટર્ન ભરવા માટે નોટીસ આપવી (જો અગાઉ ન ભર્યું હોય) હિસાબો રજૂ કરવા, દસ્તાવેજો માટે પણ નોટીસ આપવી. તપાસ મૂકવી અને એસેસીને તક આપવી. મૂલ્યાંકન અધિકારી આપવા. ઑડિટ થયેલ ન હોય તેવા હિસાબોને આવકવેરા વિભાગમાં જમા કરાવવા માટે દિશા સૂચન કરવું. એસેસીને રીટર્ન ભરવા માટે નોટીસ આપવી (જો અગાઉ ન ભર્યું હોય) હિસાબો રજૂ કરવા, દસ્તાવેજો માટે પણ નોટીસ આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ? 1960 થી 1956 થી 1949 થી 1969 થી 1960 થી 1956 થી 1949 થી 1969 થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) એક રહીશ વ્યક્તિ કે જેની કરપાત્ર આવક રૂા. 3.50 લાખથી વધતી નથી તે કલમ ___ હેઠળ છૂટ મેળવી શકે. કલમ 87-A કલમ 88-A કલમ 80-D કલમ 80-A કલમ 87-A કલમ 88-A કલમ 80-D કલમ 80-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતમાં કામગીરી અને કાર્યક્રમ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચું છે ?(I) ભારતમાં PPB પધ્ધતિ અપનાવવાનું સૂચન વીસમી અંદાજ સમિતિ દ્વારા આપવામાં આવેલ હતું.(II) સમિતિએ બજેટમાં સમાવિષ્ટ યોજના અને ખર્ચની યોગ્ય પ્રશંસા માટે આદર્શ તકનીક માનેલ છે. (III) વહીવટી સુધારા આયોગની અભ્યાસ ટીમે નાણાંકીય વહીવટના સંદર્ભમાં કામગીરી અંદાજપત્રના ઉપયોગની ભલામણ કરી છે કે જેથી આર્થિક વિકાસના નાણાંકીય અને રાજકોષીય પાસાને જોડી શકાય. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. બધાં જ સાચાં છે. માત્ર (III) સાચું છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. બધાં જ સાચાં છે. માત્ર (III) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કિંમત ધારણ કરવા માટે વસ્તુમાં નીચેના પૈકી કઈ લાક્ષણિકતા હોવી જરૂરી નથી ? તે તબદીલીને પાત્ર અથવા વેચાણપાત્ર હોવી જોઈએ. તે અછતવાળી હોવી જોઈએ. તે સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ. તે તૃષ્ટિગુણ ધરાવતી હોવી જોઈએ. તે તબદીલીને પાત્ર અથવા વેચાણપાત્ર હોવી જોઈએ. તે અછતવાળી હોવી જોઈએ. તે સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ. તે તૃષ્ટિગુણ ધરાવતી હોવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP