GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 29 દેશોની 29 વિદેશી બેંકોની 258 શાખાઓ છે કે જે 49 કેન્દ્રોમાં અને 19 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 29 વિદેશી બેંકોની 158 શાખાઓ કે જે 40 કેન્દ્રોમાં અને 22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 20 વિદેશી બેંકોની 258 શાખાઓ કે જે 30 કેન્દ્રોમાં અને 22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 29 વિદેશી બેંકોની 258 શાખાઓ કે જે 40 કેન્દ્રોમાં અને 19 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી બંધારણની જોગવાઈની કઈ કલમ દર્શાવે છે “સરકારની બધી જ આવકો અને રસીદો 'એકત્રિત ભંડોળ' માં જાય છે અને આ ભંડોળમાંથી નાણાંનો ઉપાડ માત્ર સંસદમાં પસાર થયેલ કાયદાના આધારે જ થાય છે."

અનુચ્છેદ 266
અનુચ્છેદ 262
અનુચ્છેદ 236
અનુચ્છેદ 466

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નુકશાન આગળ ખેંચી ન શકાય, જો નુકશાનનું પત્રક સમયસર જમા કરાવવામાં ન આવ્યું હોય ?

માત્ર ધંધાકીય નુકશાન (સટ્ટાખોરીથી થયેલ કે અન્ય)
માત્ર મૂડી નુકશાન
આપેલ તમામ
માત્ર ઘોડાદોડ થયેલ માલિકી કે જાળવણીની પ્રવૃત્તિનો ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ પધ્ધતિમાં, તપાસ યાદી (ચેકલિસ્ટ)માં સમાવિષ્ટ સૂચનાઓ ___ એ અનુસરવાની હોય છે.

સંસ્થાના કર્મચારીઓ
આંતરિક ઑડિટર
બાહ્ય ઑડિટર
ઑડિટ સહાયકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંકમાં રહેલ નિયત થાપણો એ કોઈ ધિરાણ પ્રોજેક્ટ માટે ઉપાડવાની દરખાસ્ત હોય તો, થાપણ પરના વ્યાજની ખોટ ___ પડતર છે.

તફાવત
સીમાંત
પુનઃસ્થાપના
વૈકલ્પિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જુદા-જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રને જુદી-જુદી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. નીચે આપેલ અર્થશાસ્ત્રીઓ અને તેમની વ્યાખ્યાનો ભાવાર્થના જોડકાઓ છે. તેમાંથી કયું / કયાં જોડકું / જોડકાં સાચાં છે ?
(I) અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે – માર્શલ
(II) અર્થશાસ્ત્ર એ ભૌતિક કલ્યાણનું વિજ્ઞાન છે – રોબિન્સ
(III) અર્થશાસ્ત્ર એ પસંદગીનું વિજ્ઞાન છે – એડમ સ્મિથ

માત્ર (II)
માત્ર (I)
એક પણ નહીં
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP