ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પંચોળી
ક.મા.મુનશી
જયંત ખત્રી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

બાલમુકુન્દ દવે
ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP