ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? નંદબત્રીસી રેખાખંડ રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રેખાખંડ રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? દયાશ્રય સુમતિગણિ ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ દયાશ્રય સુમતિગણિ ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. મનની કળા હૃદયની કળા શબ્દની કળા કાનની કળા મનની કળા હૃદયની કળા શબ્દની કળા કાનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? ન્હાનાલાલ સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા કલાપી ન્હાનાલાલ સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ન્હાનાલાલ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP