ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

વાર્તા ચંદ્રાવલી
રેખાખંડ
નંદબત્રીસી
રોહીદાસ ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

મનસુખરામ ત્રિપાઠી
ઈચ્છારામ દેસાઇ
મહિપતરામ નીલકંઠ
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP