ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? બળવંતરાય ઠાકોર મકરંદ દવે સુરેશ જોષી નિરંજન ભગત બળવંતરાય ઠાકોર મકરંદ દવે સુરેશ જોષી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નંદશંકર મહેતા નર્મદ નવલરામ પંડ્યા દલપતરામ નંદશંકર મહેતા નર્મદ નવલરામ પંડ્યા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? સરાણિયો જૂઠણ કજોડા શૂરો રાઠોડ સરાણિયો જૂઠણ કજોડા શૂરો રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ? રાજેન્દ્ર શાહ રમેશ પારેખ મકરંદ દવે ગુણવંત શાહ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ મકરંદ દવે ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? નાથાલાલ દવે રમેશ પારેખ નિરંજન ભગત સુંદરજી બેટાઈ નાથાલાલ દવે રમેશ પારેખ નિરંજન ભગત સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો સાસુવહુની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP