ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ કવિ સુન્દરમ્ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ કવિ સુન્દરમ્ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ચિનુ મોદી સુમન શાહ સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ ચિનુ મોદી સુમન શાહ સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ જયશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો, એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ તેનું નામ શું પાડ્યું હતું ? ઉર્વશી વીજળી સુંદરી ગૌરી ઉર્વશી વીજળી સુંદરી ગૌરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પદ પ્રભાતિયું ભડલીગીત લોકગીત પદ પ્રભાતિયું ભડલીગીત લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? જય સોમનાથ પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP