ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ? કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી રાજા રામમોહન રાય હાજી મોહમ્મદ અલારખા શિવજી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી રાજા રામમોહન રાય હાજી મોહમ્મદ અલારખા શિવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? બેફામ દ્વિરેફ ઉશનસ્ સુંદરમ્ બેફામ દ્વિરેફ ઉશનસ્ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? ગુણવંતરાય આચાર્ય ચંદ્રકાન્ત બક્ષી યશવંત શુક્લ ગીજુભાઈ બધેકા ગુણવંતરાય આચાર્ય ચંદ્રકાન્ત બક્ષી યશવંત શુક્લ ગીજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? બાંધ ગઠરિયાં મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ બાંધ ગઠરિયાં મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP