ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ? બકુલ ત્રિપાઠી સાંઈરામ દવે જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી સાંઈરામ દવે જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? નર્મદ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નર્મદ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટો પ્લુટસ પ્લુટોરિયા એક પણ નહીં પ્લુટો પ્લુટસ પ્લુટોરિયા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમીનું નામ... ટંકારા વાંકાનેર અગાસ વડતાલ ટંકારા વાંકાનેર અગાસ વડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? નર્મદ કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? નર્મદ દલપતરામ રાજેન્દ્ર શાહ કલાપી નર્મદ દલપતરામ રાજેન્દ્ર શાહ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP