ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ?

આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ
આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ
આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ
આ + શી + ર્ + વ્ + આ + દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે.

હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય
મોરનું ઈંડું ચીતરાઈ જ જાય
ઈંડા સુંદર ચીતરેલા જ હોય
મોર સુંદર હોય તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો.

એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.
સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.
સત્ તત્વ આત્મા છે.
તે આત્મા તું જ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP