ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ?

ક્રિયાવિશેષણ
સર્વનામ
કૃદંત
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સજ્જન માણસના સારાપણાને ન ઉલ્લંઘો

સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો
સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો
સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો
સજ્જનની સારપને ન ઉલ્લંઘો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP