ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ચૂંટણીપ્રચાર કરવા છતાં નેતા જીત્યો નહીં. - વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે ?

સમુચ્ચયવાચક
પર્યાયવાચક
વિકલ્પવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

ધીરજથી કામ સારું થાય.
થોડું થોડું કરતા મોટું કામ થાય.
કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો.

સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP