ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? યશપાલ વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી યશપાલ વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? દામાજી ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં આનંદરાવ ગાયકવાડ મોરારજી દેસાઈ દામાજી ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં આનંદરાવ ગાયકવાડ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ? ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ વનરાજ ચાવડો કુમારપાળ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ વનરાજ ચાવડો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? અહિંસા આંદોલન હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા અહિંસા આંદોલન હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? પાલનપુર જુનાગઢ બાલાસિનોર નવાનગર પાલનપુર જુનાગઢ બાલાસિનોર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP