ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતીને કયા સંવતની શરૂઆત કરી ? શક સંવત વિક્રમ સંવત સિદ્ધ સંવત સિંહ સંવત શક સંવત વિક્રમ સંવત સિદ્ધ સંવત સિંહ સંવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ)ની સ્થાપના કોણે કરી હતી ? ત્રિભોવનદાસ પટેલ નંદન મહેતા ભીખુભાઈ ભાવસાર રવિશંકર રાવળ ત્રિભોવનદાસ પટેલ નંદન મહેતા ભીખુભાઈ ભાવસાર રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 18મી 19મી 16મી સદી 17મી 18મી 19મી 16મી સદી 17મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? વલ્લભાચાર્ય શંકરાચાર્ય કલકાચાર્ય આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય શંકરાચાર્ય કલકાચાર્ય આચાર્ય નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? નેમિનાથ પાર્શ્વનાથ આદિનાથ સંભવનાથ નેમિનાથ પાર્શ્વનાથ આદિનાથ સંભવનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP