ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ? બખ્તિયાર ખિલજી જલાલુદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજી ખુશરો શાહ બખ્તિયાર ખિલજી જલાલુદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજી ખુશરો શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાર્લ સર્પદોષની વિધિમાં કયું સ્થળ જાણીતું છે ? વડનગર બાલારામ ચાણોદ સિદ્ધપુર વડનગર બાલારામ ચાણોદ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? ખેડૂતોનું દેવું માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા મહેસુલ માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા મહેસુલ માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ? જુગતરામ દવે મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા સરોજિની નાયડુ જુગતરામ દવે મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? રાઉ કરણસિંહ રામસિંહ ચંપત રાય ચક્રધ્વજ રાઉ કરણસિંહ રામસિંહ ચંપત રાય ચક્રધ્વજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ટંકશાળમાં કોણે રાશિવાળા સિક્કા પડાવ્યા હતા ? જહાંગીર હુમાયુ અકબર શાહજહાં જહાંગીર હુમાયુ અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP