ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હીના શહેનશાહો ગુજરાત સલ્તનતના કયા સુલ્તાનને ભેટો મોકલતા હતા ?

મહંમદ બેગડો
અહમદશાહ
કુત્બુદ્દીન અહમદશાહ
મુઝફ્ફરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા
સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા
ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા
રાજેન્દ્રસિંહ રાઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

ફૂલચંદ કસ્તુરચંદ શાહ
મહાત્મા ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક
રાવજીભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ?

અમદાવાદ-મણીનગર
ઉતરાણ-અંકલેશ્વર
અમદાવાદ-વડોદરા
મહેસાણા-વિજાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP