ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ?

મહમૂદ બેગડો
મુઝફ્ફરશાહ બીજો
કુતુબુદ્દીન અહમદશાહ
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

રવિવાર
મંગળવાર
સોમવાર
ગુરુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

આત્મારામ દવે
રવિશંકર મહારાજ
પુનિત મહારાજ
મુનિશ્રી સંતબાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP