ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ? મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ અહમદશાહ મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? રવિવાર મંગળવાર સોમવાર ગુરુવાર રવિવાર મંગળવાર સોમવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? પોરબંદર અમદાવાદ ભાવનગર રાજકોટ પોરબંદર અમદાવાદ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1982 1986 1992 1994 1982 1986 1992 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? દલપતરામ કરશનદાસ મૂળજી મહિપતરામ નર્મદ દલપતરામ કરશનદાસ મૂળજી મહિપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ? આત્મારામ દવે રવિશંકર મહારાજ પુનિત મહારાજ મુનિશ્રી સંતબાલજી આત્મારામ દવે રવિશંકર મહારાજ પુનિત મહારાજ મુનિશ્રી સંતબાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP