ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? પ્રતાપરાવ ખંડેરાવ ગોવિંદરાવ પિલાજીરાવ પ્રતાપરાવ ખંડેરાવ ગોવિંદરાવ પિલાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે ? ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી હોપસલ શૈલી દ્રવિડ શૈલી મારું ગુર્જર ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી હોપસલ શૈલી દ્રવિડ શૈલી મારું ગુર્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? મીનળ દેવી રાણી ઉદયમતી નાઈકા દેવી રાણી રૂડાબાઈ મીનળ દેવી રાણી ઉદયમતી નાઈકા દેવી રાણી રૂડાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો ? 4.50 3.50 1.50 2.50 4.50 3.50 1.50 2.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? આપેલ તમામ ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. આપેલ તમામ ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ? ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી કુમારપાલ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP