ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?

જેમ્સ ટોડ
જેમ્સ પ્રિન્સેપ
જેમ્સ બર્ગેસ
ભગવાનલાલ ઇન્દ્રજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ?

મગનભાઈ ચતુરભાઈ પટેલ
લાલભાઈ ગાંડાભાઈ પટેલ
ચંદુભાઈ બેચરભાઈ પટેલ
નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP