ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

ઘનશ્યામભાઈ ઓઝા
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઇ દેસાઇ
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

મોરબીના વાઘજી -II
ગોંડલના ભગવતસિંહજી
નવાનગરના રણજિતસિંહજી
રાજકોટના લાખાધિરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP