ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

18 એપ્રિલ, 1915
25 મે, 1915
12 ફેબ્રુઆરી, 1915
9 જાન્યુઆરી, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ખંડેરાવ ગાયકવાડ
2. ગોવિંદરાવ ગાયકવાડ
3. ગણપતરાવ ગાયકવાડ
4. આનંદરાવ ગાયકવાડ

2,4,3,1
1,3,2,4
4,2,3,1
3,1,4,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP