ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

25 મે, 1915
18 એપ્રિલ, 1915
9 જાન્યુઆરી, 1915
12 ફેબ્રુઆરી, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી કાળ દરમિયાન વિવિધ હોદ્દા / વિભાગ સંદર્ભે અયોગ્ય જોડ શોધો.

દરેક કરણના વડા-મહામાત્ય
સેનાપતિ-દંડનાયક
સ્થાનિક અધિકારી-કુમારામાત્ય
મંડલના વડા-મહામંડલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP