ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? ગૌરીશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ક.મા. મુનશી પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ક.મા. મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ધૂમકેતુ ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ધૂમકેતુ ઉશનશ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ સુરત ભરૂચ ખેડા અમદાવાદ સુરત ભરૂચ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુર્જર ભાષા’ શબ્દ સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે કોણે પ્રયોજ્યો ? શામળ ભાલણ અખો દયારામ શામળ ભાલણ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP