ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

ગુણવંતરાય આચાર્ય
પ્રફુલ્લ રાવલ
કરસનદાસ માણેક
દલસુખભાઈ માલવણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી
ત્રિભુવનદાસ લુહાર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

સુખદુ:ખના સાથીમાં
એળે નહિ તો બેળેમાં
વળામણાંમાં
માનવીની ભવાઈમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP