ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પ્રથમ પુસ્તક કયું છે ? કોઈનો લાડકવાયો સિંધુડો યુગવંદના કુરબાનીની કથાઓ કોઈનો લાડકવાયો સિંધુડો યુગવંદના કુરબાનીની કથાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? કિશનસિંહ ચાવડા રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ કિશનસિંહ ચાવડા રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ" કયા સાહિત્ય પ્રકારનો સંગ્રહ છે ? ટૂંકી વાર્તા નિબંધ એકાંકી હાઈકુ ટૂંકી વાર્તા નિબંધ એકાંકી હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? પાટણ ધંધૂકા બાવળા ધોળકા પાટણ ધંધૂકા બાવળા ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? રમણ સોની ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી રમણ સોની ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? યોગિની આશકામંડલ અવકાશ જીજીવિષા યોગિની આશકામંડલ અવકાશ જીજીવિષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP