ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? વિશ્વનાથ ભટ્ટ ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા વિશ્વનાથ ભટ્ટ ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણાલીલા દાણાચાતુરી સુદામાચરિત્ર પુત્રવિવાહ દાણાલીલા દાણાચાતુરી સુદામાચરિત્ર પુત્રવિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? પોચટ કવિતા અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો પોચટ કવિતા અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શશિન્’ ઉપનામ કયા લેખકનું છે ? ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ચુનીલાલ મડિયા ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? રામનારાયણ પાઠક - મનો વિહાર કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનો વિહાર કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધી નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી મહાત્મા ગાંધી નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP