ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

વિશ્વનાથ ભટ્ટ
ન્હાનાલાલ
મણિલાલ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

દાણાલીલા
દાણાચાતુરી
સુદામાચરિત્ર
પુત્રવિવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શશિન્’ ઉપનામ કયા લેખકનું છે ?

ચંદ્રકાન્ત શેઠ
ચંદ્રકાન્ત બક્ષી
ચંદ્રકાન્ત મહેતા
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

રામનારાયણ પાઠક - મનો વિહાર
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

મહાત્મા ગાંધી
નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP