ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા.

છોટુભાઈ પુરાણી
ગોસાભાઈ પટેલ
અંબુભાઈ પુરાણી
ચંદ્રશેખર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

રસિકલાલ પરીખ
નારાયણભાઈ પટેલ
ઉછંગરાય ઢેબર
ગોવિંદભાઈ શિણોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ?

મીઠાનો સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ
ભૂદાન સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP