ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ?

મહાત્મા ગાંધી
મણિલાલ દોશી
શામળદાસ ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ?

પાણી દરવાજો
હીરા સલાટ દરવાજો
મહુડી ભાગોળ
કારંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP