ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? મહાત્મા ગાંધી મણિલાલ દોશી શામળદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી મણિલાલ દોશી શામળદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ કયાં આવેલી છે ? કુકાવાવ ખાંભા અમરેલી રાજુલા કુકાવાવ ખાંભા અમરેલી રાજુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ? પાણી દરવાજો હીરા સલાટ દરવાજો મહુડી ભાગોળ કારંજ પાણી દરવાજો હીરા સલાટ દરવાજો મહુડી ભાગોળ કારંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 12 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા જામનગર કચ્છ અમદાવાદ નર્મદા જામનગર કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP