ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ?

વિરોધવાચક
સમુચ્ચયવાચક
પર્યાયવાચક
સંયોજક નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સાવ કંગાળ હોવું
જેવી સોબત તેવી અસર પડે
સ્વાર્થમાં નજર હોવી
સમય ઓછો અને કામ ઘણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP