ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અમૃત ઘાયલ બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર અમૃત ઘાયલ બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી કે. કા. શાસ્ત્રી કાન્ત રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી કે. કા. શાસ્ત્રી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂની ગુજરાતી ફિલ્મ 'ભવની ભવાઈ' પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ ? ધીરુભાઈ પરીખ ધીરુભાઈ ઠાકર ધીરુબહેન પટેલ ધીરેન્દ્ર મહેતા ધીરુભાઈ પરીખ ધીરુભાઈ ઠાકર ધીરુબહેન પટેલ ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? એક પણ નહીં ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક એક પણ નહીં ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? ફટફટિયું ગઝલ સંહિતા અખંડ ઝાલર વાગે ખારાં ઝરણાં ફટફટિયું ગઝલ સંહિતા અખંડ ઝાલર વાગે ખારાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? પ્રેમાનંદ વિષ્ણુદાસ દયારામ નાકર પ્રેમાનંદ વિષ્ણુદાસ દયારામ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP