ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા લક્ષ્મીનારાયણ વ્યાસ રાજેશ વ્યાસ મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા લક્ષ્મીનારાયણ વ્યાસ રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અતિશયોક્તિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? ઝવેરચંદ મેઘાણી ગાંધીજી મહાદેવ દેસાઈ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી મહાદેવ દેસાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? હરિકૃષ્ણ પાઠક ચિનુ મોદી નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક ચિનુ મોદી નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? ગાંધીજી નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ ગાંધીજી નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP