ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પાટણની પ્રભુતા પૃથ્વી વલ્લભ ચૌલા દેવી વેવિશાળ પાટણની પ્રભુતા પૃથ્વી વલ્લભ ચૌલા દેવી વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? પોરબંદર ભાવનગર સુરત જુનાગઢ પોરબંદર ભાવનગર સુરત જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? ધીરો ભગત પ્રેમાનંદ ભોજા ભગત અખો ધીરો ભગત પ્રેમાનંદ ભોજા ભગત અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર શ્યામ સાધુનુ પૂરું નામ જણાવો. શામળદાસ મૂળદાસ સોલંકી શામળદાસ હરગોવનદાસ સોલંકી શામળદાસ ચાંચડદાસ સોલંકી શામળદાસ મગનલાલ સોલંકી શામળદાસ મૂળદાસ સોલંકી શામળદાસ હરગોવનદાસ સોલંકી શામળદાસ ચાંચડદાસ સોલંકી શામળદાસ મગનલાલ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ખબરદાર બોટાદકર નર્મદ ઉમાશંકર જોશી ખબરદાર બોટાદકર નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP