ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

મન નો ડગે - ગંગાસતી
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

ચિત્ર-વિચિત્રનો મેળો
ચુલનો મેળો
નકલંગનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ?

વિનોદ ભટ્ટ
રતિલાલ બોરીસાગર
જ્યોતીન્દ્ર દવે
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP