ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? ચુનીલાલ મડિયા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ મકરંદ દવે ચુનીલાલ મડિયા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ? હાજી મોહમ્મદ અલારખા શિવજી ઉમાશંકર જોશી રાજા રામમોહન રાય કવિ ન્હાનાલાલ હાજી મોહમ્મદ અલારખા શિવજી ઉમાશંકર જોશી રાજા રામમોહન રાય કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ? ઇચ્છારામ દેસાઈ કેખુશરો કાબરાજી મહિપતરામ નીલકંઠ અંબાલાલ દેસાઈ ઇચ્છારામ દેસાઈ કેખુશરો કાબરાજી મહિપતરામ નીલકંઠ અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ ગંગાસતી ગવરીબાઈ દિવાળીબાઈ મીરાંબાઈ ગંગાસતી ગવરીબાઈ દિવાળીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? રૂપાળીબા ગુલાબબા જીવીબા કાશીબા રૂપાળીબા ગુલાબબા જીવીબા કાશીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP