ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? મકરંદ દવે કવિ ન્હાનાલાલ રમેશ પારેખ ચુનીલાલ મડિયા મકરંદ દવે કવિ ન્હાનાલાલ રમેશ પારેખ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ગુજરાત વિદ્યાસભા ભારતીય વિદ્યાભવન આર્ય સમાજ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ભારતીય વિદ્યાભવન આર્ય સમાજ ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો. વાડીલાલ ડગલી જ્યોતીન્દ્ર દવે પ્રભુદાસ ગાંધી મધુસૂદન પારેખ વાડીલાલ ડગલી જ્યોતીન્દ્ર દવે પ્રભુદાસ ગાંધી મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનાવરની જાન' કોની કૃતિ છે ? નંદશંકર મહેતા નર્મદ ન્હાનાલાલ નવલરામ નંદશંકર મહેતા નર્મદ ન્હાનાલાલ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઈશ મણિયારનું વતન જણાવો. ઉમેદગઢ પારડી ધાંધળી આંબલી ઉમેદગઢ પારડી ધાંધળી આંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. યુધિષ્ઠિર : અનંત વિજય ભીમ : પૌન્ડ્ર નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત યુધિષ્ઠિર : અનંત વિજય ભીમ : પૌન્ડ્ર નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP