પુરસ્કાર (Awards)
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોતર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1965
1991
1963
1975

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ?

1981 અને રૂ. 2,00,000
1961 અને રૂ. 5,00,000
1971 અને રૂ. 1,00,000
1961 અને રૂ. 7,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
ડૉ. ભગવાનદાસ
ડૉ. એસ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ?

સાયપ્રસ
નેધરલેન્ડ
પોર્ટુગલ
ફિલીપીન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે કયો એવોર્ડ / પ્રાઈઝ આપવામાં આવે છે ?

બુકર પ્રાઈઝ
સખેરવો પ્રાઈઝ
સુલીવાર્ન એવોર્ડ
પુલિત્ઝર પ્રાઈઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP