પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? મહાત્મા ગાંધી એવોર્ડ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ સંત શ્રી કબીર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ સંત શ્રી કબીર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ? સંગીત અને રમત-ગમત સમાજસેવા પત્રકારિત્વ સાહિત્ય આંતરરાષ્ટ્રીય સદ્ભાવ સંગીત અને રમત-ગમત સમાજસેવા પત્રકારિત્વ સાહિત્ય આંતરરાષ્ટ્રીય સદ્ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ? ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ? વિજ્ઞાન સમાજસેવા આરોગ્ય સેવા સાહિત્ય વિજ્ઞાન સમાજસેવા આરોગ્ય સેવા સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. દાસી જીવણ એવોર્ડ નાલંદા એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ નાલંદા એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP