કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ?

જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી
જયારે જેવું આવી પડે તેવું કરવું
આપત્તિ સામેની પૂર્વ તૈયારી
આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ગૃહમંત્રી
સંરક્ષણમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભેઘતા શું છે ?

તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે.
સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ.
આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન
તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપનો આંચકો આવે-ધ્રુજારી અનુભવો તે સમયે તમારા આંગણાની પરસાળમાં સૂતા હોય તો બચવા માટે તાત્કાલિક શું કરશો ?

દોડીને ઘરમાં સંતાઈ જઈશ
દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ
ઓઢીને સૂઈ જઈશ
ઝાડ ઉપર ચઢી જઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું.
ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો.
આપેલ પૈકી કોઈ નહીં
સ્થળાંતર કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP