કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના પ્રકારો છે –

અકસ્માતો, કુદરતી અને જળ પ્રદૂષણ
કુદરતી, માનવસર્જિત અને હવામાનલક્ષી
કુદરતી, સ્વાસ્થ્ય સંબંધી અને પર્યાવરણલક્ષી
કુદરતી, રાજકીય અને પર્યાવરણલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ?

આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત
ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ
પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી
જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

આપેલ પૈકી એક પણ નહીં
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ
ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.
સ્થળાંતર કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો.
સ્થળાંતર કરવું.
આપેલ પૈકી કોઈ નહીં
ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP