ભારતનું બંધારણ (Constitution Of India) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરોજિની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ સરોજિની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ? આપેલ બધાજ સંજોગોમાં નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે આપેલ બધાજ સંજોગોમાં નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ? ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહી ક્યાં અનુચ્છેદમાં આવી જોગવાઈ છે ? અનુચ્છેદ 109 અનુચ્છેદ 110 અનુચ્છેદ 108 અનુચ્છેદ 111 અનુચ્છેદ 109 અનુચ્છેદ 110 અનુચ્છેદ 108 અનુચ્છેદ 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? લોર્ડ ફ્રાંસ લોર્ડ મિન્ટો હોબ હાઉસ એમ્બરલીન લોર્ડ ફ્રાંસ લોર્ડ મિન્ટો હોબ હાઉસ એમ્બરલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ? ત્રિપુરા સિક્કિમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા સિક્કિમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP