ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1877 1868 1873 1879 1877 1868 1873 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દલપતરામ દુર્ગારામ મહેતા મહિપતરામ નર્મદશંકર દલપતરામ દુર્ગારામ મહેતા મહિપતરામ નર્મદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત પુષ્પગુપ્ત તુરાષ્યા આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત પુષ્પગુપ્ત તુરાષ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ? સોલંકી વંશ મૈત્રક વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ સોલંકી વંશ મૈત્રક વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP