ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોયલ કમિશનની ભલામણો તપાસવા કયા રજવાડાંએ મોહિતે સમિતિની રચના કરી હતી ? જુનાગઢ વડોદરા રાજકોટ ગોંડલ જુનાગઢ વડોદરા રાજકોટ ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ખાખરિયાં ટપ્પા ગોઢા ગઢવાડા ચુંવાળ ખાખરિયાં ટપ્પા ગોઢા ગઢવાડા ચુંવાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ પાટણ ગાંધીનગર મહેસાણા અમદાવાદ પાટણ ગાંધીનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? ચુનીભાઈ વૈદ્ય પાંડુરંગ ગોવિંદ ઇન્દુલાલ યાજ્ઞિક ડાહ્યાભાઈ નાયક ચુનીભાઈ વૈદ્ય પાંડુરંગ ગોવિંદ ઇન્દુલાલ યાજ્ઞિક ડાહ્યાભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'છેલ્લો કટોરો ઝેરનો બાપુ' કોણે ગાયું ? કાન્ત ઉમાશંકર જોષી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી કાન્ત ઉમાશંકર જોષી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP