ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ?

ચુનીભાઈ વૈદ્ય
પાંડુરંગ ગોવિંદ
ઇન્દુલાલ યાજ્ઞિક
ડાહ્યાભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP