ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ?

ગુજરાતના સુલ્તાન
સૂફી સંત
સુલ્તાન ન્યાયાધીશ
ગુલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ?

રાજબા
કૌશલ્યાદેવી
મણીબા
મહાકુંવરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP