ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

નારાયણદાસ ગાંધી
મણિભાઈ સંઘવી
ઠક્કરબાપા
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

વિનોદ જોશી
હર્ષ બ્રહ્મભટ્ટ
રાજેન્દ્ર શુક્લ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP