ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

રમણિક સોમેશ્વર
મોહનલાલ પરમાર
મોહનલાલ પટેલ
રમણિક અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

નાનાભાઈ ભટ્ટ
જયંત પાઠક
અમૃતલાલ વેગડ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

નટવરલાલ પંડ્યા
રમેશ પારેખ
કવિ ન્હાનાલાલ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

ચન્દ્ર સૉનેટ
પેલિકન સૉનેટ
મિલ્ટોનિક સૉનેટ
મ્હોરા સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

અનિલ ચાવડા
નાનાભાઈ ભટ્ટ
હસમુખ પાઠક
રમણિક સામેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP