ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

અટલ બિહારી વાજપેયી
ચૌધરી ચરણસિંહ
ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

આબિદ હુસૈન સમિતિ
નરસિંહમ્ સમિતિ
રાજા ચેલૈયાહ સમિતિ
ભગવતી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બાંગ્લાદેશ
(b) કેનેડા
(C) ચિલી
(d) ઈરાન
(1) ડૉલર
(2) રિયાલ
(3) ટાકા
(4) પેસો

c-3, d-1, a-2, b-4
d-1, b-2, c-4, a-3
a-1, c-3, d-4, b-2
b-1, a-3, c-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP