ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ?

નવમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ?

આપેલ પૈકી એક પણ નહીં
ગોરવાલા રિપોર્ટ
એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન
ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

એમ.એસ. સ્વામીનાથન
વર્ગીસ કુરિયન
હીરાલાલ ચૌધરી
શામળભાઈ ખારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નાણા મંત્રાલય, ભારત સરકાર
વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર
ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP