ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

હરિન્દ્ર દવે
કરસનદાસ માણેક
સ્નેહી પરમાર
લાલજી બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ?

લીલૂડી ધરતી
મનોરમા
ઢોલો મારા મલકનો
ગુણસુંદરીનો ઘરસંસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP