ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? ફ્રેચોલ ધોળકા રખિયાલ લવાર ફ્રેચોલ ધોળકા રખિયાલ લવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? અખો દયાનંદ સરસ્વતી દયારામ દલપતરામ અખો દયાનંદ સરસ્વતી દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ? ગુજરાત મિત્ર ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર ગુજરાત મિત્ર ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ દ્વિવેદી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ દ્વિવેદી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? ભૈયાદાદા પોસ્ટ ઓફિસ શરણાઈના સૂર ભદભર નેના ભૈયાદાદા પોસ્ટ ઓફિસ શરણાઈના સૂર ભદભર નેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા કિશોર મકવાણા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP