ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોષી
જયંતિ દલાલ
મકરંદ દવે
મનુભાઈ પંચોળી 'દર્શક'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મણિશંકર ભટ્ટ
મહાદેવભાઈ દેસાઈ
મકરંદ દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
મહાત્મા ગાંધી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ?

ફિલિપ કલાર્ક
ફાર્બસ સાહેબ
દલપત પઢિયાર
ફાધર વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

લાલજી બ્રહ્મભટ્ટ
કરસનદાસ માણેક
સ્નેહી પરમાર
હરિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP