ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ? મુઝફ્ફરશાહ પ્રથમ મુહમ્મદશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ મુહમ્મદશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અરવલ્લીની ગિરિમાળા કયા કાળની છે ? પોલિયોઝોઈક પ્રી કેમ્બ્રિયન ટ્રાયાસિક આર્કિયન પોલિયોઝોઈક પ્રી કેમ્બ્રિયન ટ્રાયાસિક આર્કિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? સોલંકી વંશ ગુપ્ત વંશ વાઘેલા વંશ મૌર્ય વંશ સોલંકી વંશ ગુપ્ત વંશ વાઘેલા વંશ મૌર્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 1 જુલાઈ, 1960 1 મે, 1960 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 1 જુલાઈ, 1960 1 મે, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP