ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો.
આપેલ તમામ
મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો.
ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ?

મુઝફ્ફરશાહ પ્રથમ
મુહમ્મદશાહ પ્રથમ
કુત્બુદ્દીન અહમદશાહ
અહમદશાહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
અંબાલાલ દેસાઈ
મંગળદાસ ઝવેરી
શાંતિદાસ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP