ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1951 1953 1954 1952 1951 1953 1954 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? અખંડ આનંદ કવિતા કુમાર પરબ અખંડ આનંદ કવિતા કુમાર પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? કુરાન કથા ગીતાસાર શિક્ષણવિચાર આદ્યાત્મિક વિજ્ઞાન કુરાન કથા ગીતાસાર શિક્ષણવિચાર આદ્યાત્મિક વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. અદલ નિરલા અજ્ઞેય ઈર્શાદ અદલ નિરલા અજ્ઞેય ઈર્શાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? વર્ષા અડાલજા નિરંજન ભગત ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા નિરંજન ભગત ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP