ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ?

જીવરાજ નારાયણ મહેતા
ઘનશ્યામ ઓઝા
હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી
બળવંતરાય ગોપાલજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

સાંતલપુર
સિદ્ધપુર
હારિજ
લકખારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

સરદાર પટેલ
જામસાહેબ
કનૈયાલાલ મુનશી
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ?

ગાંધીજી
ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સમુદ્રગુપ્ત
હર્ષ
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP