ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનત સમયે રાજ્યના નાના-મોટા ઝઘડાઓનો ઉકેલ લાવવા કયા અધિકારીની નિમણૂંક કરાતી ? કાઝી સરેખૈલ નિઝામુલમુલ્ક મિરેબકર કાઝી સરેખૈલ નિઝામુલમુલ્ક મિરેબકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી. શેઠ વીરચંદદાસ હરિદાસ શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી શેઠ વીરચંદદાસ હરિદાસ શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ શેઠ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ શેઠ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ? પી.એન. ભગવતી એસ.સી. ઝમીર કે.જી. બાલકૃષ્ણન માર્ગારેટ આલ્વા પી.એન. ભગવતી એસ.સી. ઝમીર કે.જી. બાલકૃષ્ણન માર્ગારેટ આલ્વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ડૉ. કુરિયન ઈશ્વરભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ અમૂલચંદ બારીયા ડૉ. કુરિયન ઈશ્વરભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ અમૂલચંદ બારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP