ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

ઘનશ્યામ ઓઝા
જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?

દાદાભાઈ નવરોજી
મનુભાઈ મહેતા
દિવાનજી રણછોડજી
સર ટી. માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

હંસાઉલી-અસાઈત ઠાકર
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન
પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

ગોપનાથ
સપ્તેશ્વર મહાદેવ
ઘેલા સોમનાથ
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP